Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

સુશીલ અને યોગેશ્વરના મેન્ટર યશવીર સિંહનું નિધન

નવી દિલ્હી:ઓલમ્પિક પકડ વિજેતા સુશીલ કુમાર અને યોગેશ્વ દત્તના મેન્ટર અને પ્રખ્યાત કુશ્તીના કોચ યશવીર સિંહનું નિધવન થયું છે. તેમની ઉંમર 57 વર્ષની હતી. છેલ્લા કેટલાક સમયથી તેમને ઘૂંટણની બીમારી હતી, યશવીર સિંહને દ્રોણાચાર્ય એવૉર્ડ અને રાષ્ટ્રીય કીચ પણ રહ્યા છે. યશવીર ત્રણ દાયકા સુધી ફ્રીસ્ટાઇક કુશ્તીના કોચ રહ્યા હતા. તેમની દેખરેખમાં સુશીલ 2008 અને 2012 ઓલમ્પિકમાં પદક અને 2010માં વિશ્વ ચેમ્પિયશીપનો ખિતાબ જીત્યો હતો.

(5:12 pm IST)