Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

પોતાને પરત આવવા અંગેનો નિર્ણય ધોનીએ કરવાનો છેઃ વિશ્વકપ પછી એને નથી મળ્યોઃ શાસ્ત્રીની પ્રતિક્રિયા

     ભારતીય ટીમમાં એમ.એસ. ધોનીના ભવિષ્યને લઇ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું છે કે આ નિર્ણય ધોનીએ કરવાનોે છે કે શુ તે પરત ફરવા માગે છે.

     શાસ્ત્રીએ આગળ કહ્યું વિશ્વકપ પછીથી એમને હુ નથી મળ્યો. પહેલા એમણે રમવાનુ ચાલુ કરવુ પડશે પછી જોઇએ શુ થાય છે તે અમારા મહાન ખેલાડીઓમા માનવામા આવશે.

(12:00 am IST)