Gujarati News

Gujarati News

News of Tuesday, 18th December 2018

પૂર્વ ભારતીય ખેલાડી લક્ષ્મણે ઉમેશ યાદવ વિશે કહ્યું કંઈક આમ

નવી દિલ્હી: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ બીજી ટેસ્ટ મેચ 146 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આઓસ્ટ્રેલિયાએ ભારત સામે 287 રણનો લક્ષ્ય રાખ્યું હતું જેના જવાબમાં ભારતે બીજી પારીમાં માત્ર 140 રન બનાવ્યા અને આઉટ થઇ ગઈ હતી. ભારતીય ટીમના બોલરોએ ફરી એકવાર નિરાશ કર્યા હોવાનું બયાન પૂર્વ ક્રિકેટર વી વી એક લક્ષ્મણે આપ્યું હતું અને તેમાં પણ ખાસ કરીને ઝડપી બોલર ઉમેશ યાદવે ફેન્સને વધુ નિરાશ કર્યા હોવાનું કહ્યું હતું. ભારતે પહેલી પારીમાં ઓસ્ટેલિયાને 60-70 રણથી વધુ બનાવવા દેવાની જરૂર હતી અને માટે બોલરોએ ખાસ મહેનત કરવાની જરૂર છે. અને કારણોસર ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યોછે.

(6:50 pm IST)