Gujarati News

Gujarati News

News of Saturday, 18th November 2017

2018માં શ્રીલંકામાં ટી-20 ત્રિકોણીય સિરીઝ રમશે ભારતીય ટીમ

નવી દિલ્હી:ભારતીય ટીમ આગામી વર્ષે માર્ચમાં શ્રીલંકામાં ટી-20 ત્રિકોણય સિરીઝ રમશે અને તેમાં ત્રીજી ટીમ બાંગ્લાદેશની હશે. સિરીઝનું આયોજન શ્રીલંકા પોતાની આઝાદીના 70માં વર્ષની ઉજવણીના ઉપક્રમે યોજે છે.

શ્રીલંકા ક્રિકેટ બોર્ડએ આપેલા એક બયાનમાં કહ્યું કે 8થી 20 માર્ચ સુધી કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં સાત ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોનું આયોજન કરવામાં એકયુ છે.જેમાં પ્રત્યેક ટીમ એક બીજા સાથે 2-2 મેચો રમશે અને ફાઇનલ20 માર્ચના રમાશે. સિરીઝનું નામ નીદાસ ટ્રોફી રાખવાં આવ્યું છે.

 

 

(5:22 pm IST)