Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

કોરોનાને લઈને ખોટી માહિતી ન ફેલાવો : રૈના

નવી દિલ્હી : રૈનાએ તેના ફેન્સને અપીલ કરી કે કોરોના વાયરસને પગલે ખોટી માહિતી ન ફેલાવે. કોરોના વાયરસથી બચવા માટે ઘણા ઉપાય સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. આ વિશે સુરેશ રૈનાએ ટ્વીટ કર્યુ હતું કે સોશ્યલ આઈસોલેશનની જરૂરીયાત વિશે પણ આપણે સમજવુ જોઈએ. મહેરબાની કરીને કોરોના વાયરસને લઈને ખોટી માહિતી ન ફેલાવો. હેલ્થ એડવાઈઝરી દ્વારા આપવામાં આવેલા સુચનોને ઈગ્નોર ન કરો તેમજ હાઈજીન માટે પણ તકેદારી રાખવી.

(3:30 pm IST)