Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

શ્રીલંકન રમત મંત્રીએ વિરાટ કોહલીને આપ્યું વેકેશન માટેનું આમંત્રણ

નવી દિલ્હી: રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા અત્યારે શ્રીલંકામાં નિદાહાસ ટ્રોફી રમી છે. જ્યાં ભારતીય ટીમ ફાઇનલ સુધી રહેશે. નિદાહાસ ટ્રોફીની ફાઇનલ આવતીકાલે યોજાવાની છે. ત્યારે કેપ્ટાન વિરાટ કોહલી તાજેતમાં આરામ કરી રહ્યો છે. શ્રીલંકાના રમત મંત્રી દયાસિરિ જ્યાસેકરાએ વિરાટ કોહલીને વૉકેશન માનવ માટેનું આમંત્રણ આપ્યું છે જે અત્યારે ચર્ચાનો વિશર્સ બન્યો છે. જણાવ્યું કે વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે અહીંયા વેકેશન એન્જોય કરવા માટે આવે. અમારા દેશમાં ફરવા માટે ઘણા સ્થળો છે.
 

(5:57 pm IST)