Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

આયરલેન્ડ સામેની પહેલી ટી-૨૦માં રોહિત કેપ્ટન

આયરલેન્ડ સામે ૨૭ જૂને થનારી પહેલી ટી-૨૦માં વિરાટ કોહલી ન હોવાથી રોહિત શર્મા કેપ્ટન રહેશે. વિરાટ જૂનમાં સરે કાઉન્ટી વતી રમવાનો છે અને તેની એક મેચ ૨૫ થી ૨૮ જૂન દરમિયાન હોવાથી પહેલી ટી-૨૦માં તે નહિં હોય. ૨૯ જૂને થનારી બીજી ટી-૨૦માં તે રમશે. ટીમની જાહેરાત કરતી વખતે ખોટો સંદેશ ન જાય એ માટે વિરાટને કેપ્ટન જાહેર કરવામાં આવ્યો હોવાનું ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ કહ્યુ હતું.

(1:02 pm IST)