Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

ર૦૦૮ પછી પ્રથમ વખત આઇપીએલ મેચ ન રમી શકયો રોહિત શર્મા

ઇજા થવાના કારણે મુંબઇ ઇન્ડીયન્સ ના કેપ્ટન રોહિત શર્મા બુધવારના વાનખેડે સ્ટેડીયમમાં કિંગ્સ-૧૧ પંજાબ વિરુદ્ધ ન રમી શકયો. ર૭ મે ર૦૦૮ પછી આ પ્રથમ વખત જયારે રોહિત શર્મા આઇપીએલમા પોતાની ટીમથી મેચ ન રમી શકયો. જયારે ર૦૧૧ પછી આ પહેલો અવસર છે જયારે મુંબઇએ રોહિતની ગેરહાજરીમાં મેચ રમ્યો.

(12:06 am IST)