Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ભારતીય ફૂટબોલ ટીમને વિદેશની ધરતી પર વધુ મેચ રમવાની તક મળવી જોઈએ: સુનિલ છેત્રી

નવી દિલ્હી: ભારતીય ફૂટબોલ ટીમના કપ્તાન સુનિલ છેત્રી ઈચ્છે છે કે રાષ્ટ્રીય ફૂટબોલ ટીમને એએફસી એશિયાઈ કપ-2019ની તૈયારી માટે વિદેશની ધરતી પર વધુમેચ રમવાની તક મળવી જોઈએ. કારણે કે દેશના ગ્રાઉન્ડ પર દરેક કહેઅલડીઓનું પ્રદર્શન શરૂ હોય છે. પણ વિદેશમાં જોઈએ તો સારો એવો રેકોર્ડ નથી. ભારતીય તેઅમનને 16થી 8 રેન્કિંગ વળી ટીમો સાથે મેચ રમવી જોઈએ.દક્ષિણ કોરિયા અને જાપાનની ટીમો સામે રમવું મુશ્કેલ છે કારણ કે ટીમો અમારી સાથે રમવા નથી માંગતી.અમારે એવી ટીમો સાથે રમવું જોઈએ જે સારું રમતી હોઈ તથા તે તેના દેશની ધરતી પર મેચો રમવા પણ તૈયાર હોય. વાતનો ખ્યાલ સંગઠને રાખવો જોઈએ.

(5:59 pm IST)