Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

ભારત-પાકિસ્તાન વચ્ચેના જંગના દિવસે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની પત્નિઓ કેમ ઉપવાસ રાખશે જાણો

નવી દિલ્હીઃ ૨૦ વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સામે છે. ટી ૨૦ વર્લ્ડ કપ ૧૭ ઓકટોબરથી શરૂ થશે પરંતુ ભારતની પ્રથમ મેચ ૨૪ ઓકટોબરે પાકિસ્તાન સાથે થશે. આ દરમિયાન,  અનુષ્કા શર્મા અને ધોનીની પત્ની સાક્ષી ધોની,  આખો દિવસ પાણી ખાશે નહીં કે પીશે નહીં. ભારતીય ટીમના તમામ ખેલાડીઓની પત્નીઓ સાથે પણ આવું જ થશે.  એ દિવસે કરવાચોથ પણ છે. ૨૪ ઓકટોબરે કરવાચોથના દિવસે પણ ભારત-પાકિસ્તાન મેચ છે.  તેથી જ્યારે જ્યારે ભારતીય ખેલાડીઓ દુબઈમાં પાકિસ્તાન સામે લડવાની તૈયારી કરી રહ્યા છે, ત્યારે તેમની પત્નીઓ તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરશે.

(3:56 pm IST)