Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહે એકલવ્ય પુરસ્કારથી ખેલાડીઓ માટે કર્યું નોકરીનું એલાન

નવી દિલ્હી: મધ્યપ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મધ્યપ્રદેશ શિખર રમત પદક સમારોહ 2017માં ખેલાડીઓ માટે નોકરીને લઈને એલાન કર્યું છે. તેમને કહ્યું કે એકલવ્ય પુરસ્કાર વિજેતાઓને સરકારી નોકરી તથા આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પદક મેળવનારને પરીક્ષા આપ્યા વગર પોલીસમાં ઉપનિરીક્ષકની નોકરી આપશે,

મુખ્યમંત્રીએ કહ્યું કે 'જીવન રમત વગર અધૂરું છે. રાજનીતિમાં રમત આવી જાય ત્યારે તે એક ચમત્કાર હોય છે. પરંતુ રમતોમાં રાજનીતિ ક્યારે આવવી જોઈએ.

 

(5:59 pm IST)