Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

દિલ્હીમાં ૨૦૨૦ સુધીમાં એક પણ મેચ નહિં રમાય

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ બોર્ડની રોટેશનની નીતિ કદાચ આ કામ કરી શકશે જે કદાચ શ્રીલંકાની ટીમની પ્રદૂષિત હવાની ફરીયાદ પણ ન કરી શકી. દિલ્હીમાં ઓછામાં ઓછા ૨૦૨૦ સુધી આંતરરાષ્ટ્રીય મેચ નહીં રમાય.

ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ કહ્યું હતું કે અત્યારે ફિરોજશા કોટલાને પોતાની મેચો મળી ગઈ છે. એથી બોર્ડને થોડા સમય માટે રાહત હશે. ૨૦૨૦માં પર્યાવરણની સ્થિતિ કેવી શકે એની ભવિષ્યવાણી ૨૦૨૦માં કરી શકાય નહીં. આમ ફિરોજશા કોટલામાં મેચ નહીં રમાય એની પાછળ રોટેશન પોલીસી જ જવાબદાર હશે.

(3:53 pm IST)