Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

ત્રણ ધુરંધરોમાંથી કોણે ફટકાર્યો જોક?

મુંબઈમાં સૌરવ ગાંગુલીની આત્મકથા 'અ સેન્ચુરી ઈઝ નોચ ઈનફ'ના લોકાર્પણ પ્રસંગે સચિન તેંડુલકર અને રોહિત શર્માએ હાજરી આપી હતી. ત્યારે કોઈ એક વાત પર તેઓ ખડખડાટ હસતા જોવા મળ્યા હતા.

(3:53 pm IST)