Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

આ કારણોસર વિરાટ કોહલીને આપવામાં આવ્યો હતો એશિયા કપમાં આરામ

નવી દિલ્હી: એશિયા કપમાં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હતો.વિરાટ કોહલી ફરી કેવાર ઇન્ડિયા ટીમ સાથે જોડાઈ ગયો છે. ભરતીય ટીમ ચાર ઓટોમ્બરના વેસ્ટઇંડીજ સામે બે ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. ટીમના મુખ્ય કોચ રવિ શસ્ત્રીએ કપ્તાન વિરાટ કોહલીને એશિયા કપમાં આરામ આપવાનું કારણ જણાવતા કહ્યું કે વિરાટને માનસિક આરામની જરૂર હતી જેથી તે આગામી ટુર્નામેન્ટમાં પોતાનું ધ્યાન ક્રિકેટ પર આપી શકે અને આવી રીતે અન્ય ખેલાડીઓને પણ આરામ આપવા આવશે જેથી ભારતીય ટીમ અન્ય બધી ટુર્નામેન્ટમાં potano સારો દેખાવ કરી શકે.

(3:46 pm IST)