Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

હું આઇસીસી નથી, હું કાંઇ નથી કહી શકતોઃ શાકિબના ર વર્ષના પ્રતિબંધ પર રોહિત શર્મા

        સટ્ટાબાજ દ્વારા સંપર્કની વાત ન બતાવવાને લઇ બાંગ્લાદેશના ઓલ રાઉન્ડર શાકીબ અલ હસનના ર વર્ષ માટે પ્રતિબંધ હોવા વિશે પુછવા પર ભારતીય કાર્યવાહક કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હુ આઇસીસી નથી હું કાંઇ નથી કહી શકતો.

        શાકિબ પર છેલ્લી તારીખથી પ્રતિબંધ લાગ્યો છે અને તે ર૯ ઓકટોબર ર૦ર૦ થી ફરી રમી શકશે.

(10:53 pm IST)