Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2019

હું ઇન્ડિયન પ્રીમીયર લીગનો સર્વશ્રેષ્ઠ સ્પિનર છુઃ રવિચંદ્રન અશ્વિન

         કિંગ્સ-૧૧ પંજાબના કેપ્ટન રવિચંદ્રન અશ્વિનએ કહ્યું છે કે તે આઇપીએલના સર્વશ્રેષ્ઠ સ્પિનર છે એમણે કહ્યું આઇપીએલની આ મારી ૧૧મી સીઝન છે. આ માટે હું માનુ છુ કે મે સારુ કામ કર્યુ છે. કોઇ સાથે પ્રતિસ્પર્ધા કરવાથી હુ કયારેય શરમાયો નથી. અશ્વિનએ આઇપીએલ ર૦૧૯ માં ૧ર મેચમા ૧૪ વિકેટ લીધેલ છે.

(11:53 pm IST)