Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

રાજકોટના બેલડિયા પરિવારમાં આનંદનો અવસર ચિ. હિતેષ *ચિ. સુમિતાના શુભલગ્ન

રાજકોટઃ ગોંડલ નિવાસી મનસુખભાઇ રણછોડભાઇ થવાણી તથા સ્વ. વનિતાબેનના સુપુત્ર ચી. હિતેષના શુભલગ્નઃ રાજકોટ નિવાસી ચા.સૌ, મંજુબેન તથા પ્રાગજીભાઇ ધનાભાઇ બેલડિયાની સુપુત્રી ચી. સુમિતા સાથે તા.૩૧ના રોજ નિરધાર્યા છે. સવારે મંડપ રોપણ બાદ બપોરે ભોજન સમારોહ બાદ સાંજે ૫ વાગ્યે જાન પ્રસ્થાન થશે અને રાત્રે ૧૨ વાગ્યે હસ્તમેળાપ થશે.

(3:22 pm IST)