Gujarati News

Gujarati News

News of Tuesday, 28th November 2017

કાળુભાઈ કાનગડની સુપુત્રીના શુભલગ્ન : ચિ.કિર્તી - ચિ.અનિરૂદ્ધ

રાજકોટ : શ્રીમતી જયશ્રીબેન તથા શ્રી કાળુભાઈ કરણાભાઈ કાનગડની સુપુત્રી ચિ. કિર્તીના શુભલગ્ન કોલકતા નિવાસી શ્રીમતી નિલાબેન તથા શ્રી સીદાભાઈ ઓધળભાઈ ડાંગરના સુપુત્ર ચિ. અનિરૂદ્ધ સાથે આવતીકાલે તા.૩૦ના બુધવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે.

 

(11:23 am IST)