Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

જયસુખભાઇ પાટડીયાની સુપુત્રીના શુભલગ્ન : ચિ.પ્રિયા - ચિ.ધનયકુમાર

રાજકોટ :  અ.સૌ. સોનલબેન તથા શ્રી કેતનભાઇ જયસુખભાઇ પાટડીયાની સુપુત્રી ચિ. પ્રિયાના શુભલગ્ન રાજકોટ નિવાસી રા.રા. શેઠશ્રી વ્રજલાલભાઇ જેઠાલાલભાઇ રાધનપુરાના સુપૌત્ર તથા અ.સૌ. દક્ષાબેન તથા શ્રી યોગેશભાઇ વ્રજલાલભાઇ રાધનપુરાના સુપુત્ર ચિ. ધનયકુમાર સાથે તા.૨૮ના શનિવારના શુભદિને નિરધારેલ છે. ભોજન સમારંભ આવતીકાલે સાંજે ૮:૩૦ વાગ્યાથી રાખેલ છે. (મો. ૯૪૨૮૩ ૪૯૨૯૫)

(11:25 am IST)