Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

જામનગરના પરમાર પરિવારમાં શુભલગ્ન

ચિ. અનિરૂધ્ધસિંહ - ચિ.વિશ્વાબા

જામનગરઃ મુળ જુના દેવળીયા હાલ જામનગર નિવાસી શ્રી ભીખુભા ઉમેદસિંહ પરમારના સુપુત્ર સ્વ.શ્રી મહિપતસિંહજી ભીખુભા પરમારના સુપુત્ર ચિ.અનિરૂધ્ધસિંહજીના શુભલગ્ન હાલ મોટી ચિરાઇ નિવાસી વનરાજસિંહજી અનોપસિંહજી જાડેજાના સુપુત્રી ચિ. વિશ્વાબા સાથે આજે તા.રપને શનીવારે નિરધાર્યા છે

ભોજન સમારંભ આજે તા.રપને શનીવારે રાત્રે  ૯-૩૦ વાગ્યે એમ.ઇ.એસ.કલોની, રણજીતસાગર રોડ, જામનગર ખાતે રાખેલ છે

 

(11:13 am IST)