Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

જેતપુર ભીમજીયાણી પરિવારમાં શુભલગ્ન : ચિ.ધારા - ચિ.ચિંતન

જેતપુર : જેતપુર નિવાસી શ્રીમતી નીરૂબેન તથા દિલીપભાઇ હેમતલાલ ભીમજીયાણીની સુપુત્રી ચિ.ધારાના શુભલગ્ન જૂનાગઢ નિવાસી શ્રીમતી કનકબેન તથા રમેશભાઇ હરજીવનભાઇ રાજાના સુપુત્ર ચિ.ચિંતન સાથે તા. ૨૫-૪-૧૮ બુધવારના રોજ નવી લોહાણા મહાજન વાડી નવાગઢ રોડ જેતપુર ખાતે નિર્ધારેલ છે.

(11:27 am IST)