Gujarati News

Gujarati News

News of Thursday, 23rd November 2017

જેતપુરના મહેતા પરિવારમાં શુભલગ્નઃ ચિ.જયદીપ * ચિ. દ્રષ્ટિ

જેતપુર : જશ્મીનાબેન તથા શૈલેષભાઇ કનુભાઇ મહેતાના સુપુત્ર ચિ. જયદીપના શુભલગ્ન મોરબી નિવાસી શ્રીમતી લતાબેન તથા બીપીનભાઇ મોહનભાઇ કોઠારીની સુપુત્રી ચિ. દ્રષ્ટી સાથે તા. રપ મીએ શનીવારે દશા શ્રીમાળી જૈન વણીકવાડી મોરબી ખાતે નિરધાર્યા છે.

(3:34 pm IST)