Gujarati News

Gujarati News

News of Thursday, 23rd November 2017

મોવિયાના મહંત પૂ. ચંદ્રેશબાપુના આંગણે શુભલગ્ન

ડો. કૃણાલ - ડો. ઋત્વા ::: ડો. કેયુર - ડો. હીરલ

ભાવનગરઃ. ગોંડલ પાસે મોવિયાના સંતોષી માતાજી મંદિરના મહંત પ.પૂ. શ્રી ચંદ્રેશબાપુ નિરંજની અને વંદનીય પૂજારી એડવોકેટ મીનાબહેન સી. નિરંજનીના સુપુત્ર ચિ. ડો. કૃણાલના શુભલગ્ન બગસરાના ડો. ગૌતમભાઈ અગ્રાવત અને શ્રીમતી સ્મીતાબેન જી. અગ્રાવતની સુપુત્રી ચિ. ડો. ઋત્વા સાથે અને ચિ. ડો. કેયુરના શુભલગ્ન અમદાવાદના નિલેષભાઈ નેનુજી અને શ્રીમતી શોભનાબેન એન. નેનુજીની સુપુત્રી ચિ. ડો. હીરલ સાથે તા. ૨૬ રવિવારના શુભદિને માલણકા ખાતે નિરધાર્યા છે.

(10:19 am IST)