Gujarati News

Gujarati News

News of Thursday, 23rd November 2017

જુનાગઢ મહેતા પરિવારમાં શુભલગ્નઃ ચિ.અંકિતા - ચિ. અક્ષયરાજ

જુનાગઢ : સૌરાષ્ટ્રના પ્રખ્યાત કથાકાર શાસ્ત્રી પરેશભાઇ ધીરજલાલ મહેતા અને ભાવનાબેનની સુપુત્રી  ચિ. અંકિતાના શુભલગ્ન સુરત નિવાસી કમલેશભાઇ ડાયાભાઇ જોષી અને ભાવનાબેનના સુપુત્ર ચિ. અક્ષયરાજ સાથે તા.ર૬ને રવિવારના રોજ કૈલાશ ફાર્મ ખલીલપુર રોડ જોષીપરા જુનાગઢ ખાતે નિરધારેલ છે.

 

(9:55 am IST)