Gujarati News

Gujarati News

News of Tuesday, 9th May 2023

કેશુભાઈ થરેસાના સુપુત્રના શુભલગ્ન : ચિ.વિજય ù ચિ.દિપા

રાજકોટ : સોખડા નિવાસી અ.સૌ. જોસનાબેન તથા શ્રી કેશુભાઈ પ્રેમજીભાઈ થરેસાના સુપુત્ર ચિ.વિજયના શુભલગ્ન વિરપર (મચ્‍છુ) નિવાસી ગં.સ્‍વ.મધુબેન તથા સ્‍વ.રામજીભાઈ જીવણભાઈ દેગામાની સુપુત્રી ચિ.દિપા સાથે તા.૧૫ના સોમવારના શુભદિને વિરપર (મચ્‍છુ) તા.ટંકારા, જિ.મોરબી ખાતે નિરધારેલ છે. ભોજન સમારંભ તા.૧૪ના રવિવારે રાખેલ છે. (મો.૬૩૫૨૫ ૧૩૦૫૭)

(11:47 am IST)