Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

અધ્યાપક નેતા પી.સી.બારોટના પૌત્ર અને ડો.નિદત બારોટના સુપુત્રના શુભલગ્નઃ ચિ.તીર્થરાજ * ચિ. ઉન્નતિ

રાજકોટ : જાણીતા શિક્ષણવિદ્દ અને અધ્યાપક નેતા શ્રી પી. સી. બારોટના પૌત્ર અને પ્રિન્સીપાલ અને ટી. એન. રાવ સ્કુલ અને કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી ડો. નિદત બારોટ અને શ્રીમતી ભૂમિકાબેન બારોટના સુપુત્ર ચિ. તીર્થરાજના શુભલગ્ન ચિ. ઉન્નતિ સાથે નિરધારેલ છે. નવદંપતિનો સત્કાર સમારંભ તા.૧૨ના બુધવારે ૭:૩૦ કલાકે હોટલ ફોર સીઝન્સ, અવધ મેઈન રોડ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

(3:36 pm IST)