Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

નિલેશભાઈ કોટેચાના સુપુત્રના શુભલગ્ન : ચિ.ખોડીદાસ - ચિ.તન્વી

રાજકોટ : નિવાસી સ્વ.શોભનાબેન તથા અ.સૌ. ધર્મિષ્ઠાબેન તથા શ્રી નિલેશભાઈ દામજીભાઈ કોટેચાના સુપુત્ર ચિ. ખોડીદાસ (દેવ)ના શુભલગ્ન રાજકોટ નિવાસી અ. સૌ. સોનલબેન તથા શ્રી પંકજભાઈ ધીરજલાલ પારેખની સુપુત્રી ચિ. તન્વી સાથે આવતીકાલે તા.૯ના શનિવારના શુભદિને નિરધારેલ છે. આજે સાંજે દાંડીયારાસ રાખેલ છે. નવદંપતિનો સત્કાર સમારંભ તા.૧૦ના રવિવારે રાખેલ છે. (મો.૯૯૦૪૨ ૭૮૫૦૦)

 

(11:40 am IST)