Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

ચેતનસિંહ સોલંકીની સુપુત્રીના શુભલગ્નઃ ચિ. બંસી * ચિ.અભિજીતસિંહ

રાજકોટ :  અ.સૌ. કિરણબેન તથા ચેતનસિંહ હિરજીભાઇ સોલંકીના સુપુત્રી ચિ. બંસીના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ. મંજુબેન તથા શ્રી કૃષ્ણકુમાર જીવણસિંહ રાઠોડના સુપુત્ર ચિ. અભિજીતસિંહ સાથે  તા.૨૧ના બુધવારના શુભદિન રાજકોટ ખાતે નિરધારેલ છે.

(4:13 pm IST)