Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2024

જામનગરના વસઇમાં જાડેજા પરિવારમાં શુભલગ્નઃ ચિ. કરણરાજસિંહ : ચિ.વિજયાબા

જામનગર : ભરાણા નિવાસી હાલ વસઇ ઘનશ્‍યામસિંહ બચુભા જાડેજાના સુપુત્ર ચિ. કરણરાજસિંહના શુભલગ્ન કચ્‍છના મોટી મંઉ નિવાસી દિલીપસિંહ પંચાણજી રાઠોડના સુપુત્રી ચિ. વિજયાબા સાથે કાલે તા. ર૩ ને મંગળવારે નિરધારેલ છે.

ભોજન સમારંભ તા. ર૩ ને મંગળવારે રાત્રે ૮-૧પ વાગ્‍યે શ્રી ભવાની માતાજી મંદિર, વસઇ ખાતે આમંત્રીતો માટે રાખેલ છે.

(1:35 pm IST)