Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાના પરિવારમાં લગ્નોત્સવ

ચિ. શશીરાજસિંહ - ચિ. ઉર્વશીબાઃ ચિ. ઋષિરાજસિંહ - ચિ. ભૂમિબા

રાજકોટઃ ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાના પરિવારમાં લગ્નોત્સવના ઢોલ વાગ્યા છે. પ્રસન્નબા તથા શ્રી પ્રદીપસિંહ જાડેજાના સુપૂત્ર ચિ. શશીરાજસિંહના શુભલગ્ન દિવ્યાબા તથા શિવભદ્રસિંહ રાણાની  સૂપુત્રી ચિ. ઉર્વશીબા સાથે તેમજ અલ્કાબા તથા ભૂપેન્દ્રસિંહ જાડેજાના સૂપુત્ર  ચિ. ઋષિરાજસિંહના શુભલગ્ન પ્રફુલ્લાબા તથા અનિલસિંહ ઝાલાની સૂપુત્રી  ચિ.ભૂમિબા સાથે યોજાયેલ છે. નવદંપતિનો સત્કાર સમારોહ તા. ૧૬ ફેબ્રુઆરી રવિવારે સાંજે ૬.૩૦ વાગ્યાથી સર્કીટ હાઉસ, રાજભવન પાસે , સેકટર ૨૦ ગાંધીનગર ખાતે યોજાનાર છે.

(12:46 pm IST)