Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

જુનાગઢમાં બોરીચાંગર પરિવારમાં શુભલગ્નઃ ચિ. અવિનાશ - ચિ. મિતલ

જુનાગઢ નિવાસી કાંતિભાઇ કરશનભાઇ બોરીચાંગર અને અ.ઔ. રમાબેનના સુપુત્ર  ચિ. અવિનાસના શુભલગ્ન જામજોધપુર નિવાસી શામજીભાઇ રણછોડભાઇ મહેતા અને અ.સૌ. જયાબેનની સુપુત્રી ચિ. મિતલ સાથે તા. ૧૨ ફેબ્રુઆરીને બુધવારના રોજ નિરધારેલ છે. તેમજ રવિભાઇ તથા વનિતાબેનના સુપુત્ર ચિ. ઓમકુમાર તા.૧૧ ફેબ્રુઆરીને મંગળવારના રોજ યજ્ઞોપવિત  સંસ્કાર ધારણ કરશે.

(11:20 am IST)