Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

વેરાવળ દવે પરિવારમાં શુભલગ્નઃ ચિ. રોહિત - ચિ. પાયલ

જૂનાગઢઃ રાજગોર બ્રાહ્મણ સમાજના આગેવાન વેરાવળ નિવાસી શ્રી ધીરજલાલ નારણભાઈ દવે અને અ.સૌ. હંસાબેનના સુપુત્ર ચિ. રોહિત (કોમ્પ્યુટર એન્જીનીયર)ના શુભલગ્ન પોરબંદર નિવાસી નિતીનભાઈ રામજીભાઈ જોષી અને અ.સૌ. જયશ્રીબેનની સુપુત્રી ચિ. પાયલ (બી.એચ.એમ.એસ.) સાથે તા. ૧૪ ફેબ્રુઆરીને શુક્રવારના રોજ નિરધારેલ છે.

(11:30 am IST)