Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

જામનગર જાડેજા પરિવારમાં શુભલગ્નઃચિ. રવિરાજસિંહ - ચિ. હર્ષિતાબા

જામનગર : મુ ધ્રાફા હાલ જામનગર જાડેજા કિશોરસિંહ પ્રવિણસિંહ અને અ. સૌ. જાડેજા અનસુયાબા કિશોરસિંહના સુપુત્ર ચિ. રવિરાજસિંહના શુભલગ્ન મુળ ઘોલેરા હાલ સુરેન્દ્રનગર નિવાસી ચુડાસમા સુરેન્દ્રસિંહ સહદેવસિંહ અને અ. સૌ. ચુડાસમા સરોજબા સુરેન્દ્રસિંહની સુપુત્રી ચિ. હર્ષિતાબા (ગોપીબા) સાથે તા. ૧૮ ને રવિવારે નિરધારેલ છે.

ચિ. રવિરાજસિંહના શુભ લગ્ન પ્રસંગે તા. ૧૮ ને રવિવારે રાત્રે ૮ વાગ્યે શ્રીમાળી બ્રાહ્મણ સામવેદી શાખા, પાવન ટ્રાવેલ્સ પાસે, પંચેશ્વર ટાવર રોડ, જામનગર ખાતે ભોજન સમારંભ રાખેલ છે.

(11:13 am IST)