Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

બાવકુભાઇ અમરૂભાઇ ગોગળાના સુપુત્રના શુભલગ્ન : ચિ.રાજવીર - ચિ.અનિતા

મૂળ વડીયા હાલ રાજકોટ નિવાસી સ્વ. રાધાબાઇબેન તથા આહીર શ્રી બાવકુભાઇ અમરૂભાઇ ગોગળાના સુપુત્ર ચિ. રાજવીર (એડવોકેટ) ના શુભલગ્ન વડાળા (તા.કુતિયાણા) નિવાસી ગં.સ્વ. ધનબાઇબેન તથા આહીર સ્વ. ખીમાભાઇ મોકાભાઇ ડાંગરની સુપુત્રી ચિ. અનિતા સાથે તા. ૧૫ ના શુક્રવારે વડાળા મુકામે નિરધારેલ છે.

(11:39 am IST)