Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

સુરેશભાઈ ચાવડા અને બાવનજીભાઈ ભટ્ટી પરિવારમાં શુભલગ્નોત્સવ

રાજકોટ : ચામુંડા માતાજીની અસીમ કૃપાથી શ્રી સુરેશભાઈ કરમશીભાઈ ચાવડા અને શ્રીમતિ લીનાબેનના સુપુત્ર ચિ.જયના શુભલગ્ન ભગેડી નિવાસી શ્રી બાવનજીભાઈ ચનાભાઈ ભટ્ટી અને શ્રીમતિ રંજનબેનની સુપુત્રી ચિ.બંસી સાથે શનિવારે તા.૮ના રોજ નિરધાર્યા છે. ૭મીએ નવદંપતિના માનમાં ભોજન સમારોહ યોજેલ છે.

(11:47 am IST)