Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

ઉપલેટાના ઇન્દ્રોડિયા પરિવારના આંગણે ઐકયોત્સવ : ચિ. જય - ચિ. રેખા

ભાવનગર : ઉપલેટા ના પ્રફુલભાઇ જી. ઇન્દ્રોડિયા અને શ્રીમતી મધુબહેન ના સુ પુત્ર ચિ. જયના શુભલગ્ન જુનાગઢના અશોકભાઇ જે. મહેતા અને શ્રીમતી દેવયાની બહેન ની સુપુત્રી ચિ. રેખા સાથે તા. ૧૧/૫/૨૦૧૮ શુક્રવાર ના ઓૈદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજ બહાઉદીન કોલેજ પાસે જુનાગઢ ખાતે નિરધાર્યા છે. તા. ૧૦ મે સવારે ૮ કલાકે મંડપ મુહુર્ત નિવાસસ્થાને, થનગનાટ સમારોહ આજે રાત્રે ૯ વાગ્યે મનાલી હોલ, બડા બજરંગ રોડ ઉપલેટા ખાતે રાખવામાં આવેલ છે. સ્વાગતા ભિલાષી સુશીલાબહેન વ્યાસ અને લતાબહેન વ્યાસ એ નિમંત્રકોને ઉપસ્થિત રહેવા જણાવેલ છે.

(11:32 am IST)