Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

જુનાગઢ વેગડા પરિવારમાં શુભલગ્નઃ ચિ.મહેશ્વરી - ચિ.મનિષ

જુનાગઢઃ જુનાગઢ નિવાસી એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવતા ઉમેશચંદ્ર મહેશભાઇ વેગડા અને અ.સૌ.કૈલાશબેનની સુપુત્રી ચિ. મહેશ્વરીના શુભલગ્ન નિવૃત્ત પી.આઇ.ભુપતભાઇ રામભાઇ તેરૈયા અને અ.સૌ.મંજુલાબેનના સુપુત્ર ચિ. મનિષ સાથે તા.૧૦ ડીસેમ્બરને ગુરૂવારના રોજ મુરલીધર ફાર્મ કનેડીપુર ગામ અંબાળા રોડ સાસણ હાઇવે મુ.મેંદરડા ખાતે નિરધારેલ છે.

(11:27 am IST)