-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Friday, 1st March 2024
જુનાગઢ વસવેલીયા પરિવારમાં શુભલગ્નઃ ચિ.ચિરાગ : ચિ.ડેનિસા
જુનાગઢ : જુનાગઢ સુભાષ પાણીપુરી વાળા વિનયકુમાર નટવરલાલ વસવેલીયા તથા અ. સૌ. રીટાબેનના સુપુત્ર ડો. ચિરાગ (બીડીએસ) ના શુભ લગ્ન મોરબી નિવાસી પ્રવિણભાઇ મોહનભાઇ ધુમલીયા તથા અ. સૌ. સંગીતાબેનની સુપુત્રી ચિ. ડો. ડેનિશા (બીએએમએસ) સાથે તા. ૩ માર્ચને રવિવારના રોજ નિરધારેલ છે. તેમજ તા. ૪ માર્ચને સોમવારના રોજ આ નવદંપતિનો સત્કાર સમારંભ સાંજે ૭ કલાકે મધુવન ફાર્મ હોટલ દેશી પકવાનની બાજુમાં ખલીલપુર ચોકડી, બાયપાસ રોડ, જુનાગઢ ખાતે રાખેલ છે.
(11:53 am IST)