-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Wednesday, 21st February 2024
જુનાગઢ જોષી પરિવારમાં શુભલગ્ન : ચિ.રક્ષિત : ચિ. માનસી
જુનાગઢ : અમરાપુર (કાઠી)ના નિવાસી મહેશભાઇ રાજાભાઇ જોષી અને અ. સૌ. પલ્લવીબેનના સુપુત્ર ચિ. રક્ષિતના શુભ લગ્ન રાજકોટ નિવાસી દિનેશભાઇ હરીશંકરભાઇ ચાવડાગોર અને અ. સૌ. પુષ્પાબેનની સુપુત્રી ચિ. માનસી સાથે તા. ર૬ ફેબ્રુઆરીને સોમવારના રોજ નિરધારેલ છે. તેમજ તા. રપ ફેબ્રુઆરીને રવિવારના રોજ ભારતી આશ્રમ ભવનાથ તળેટી જુનાગઢ ખાતે બપોરે ૧ર કલાકે ભોજન સમારંભ અને રાત્રે ૯ કલાકે દાંડીયા રાસ સહિતના કાર્યક્રમ રાખેલ છે.
(12:05 pm IST)