Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

દવે પરિવારમાં લગ્નોત્સવ ચિ.સીમા - ચિ.જયકિશન

રાજકોટ : રાજકોટ  નિવાસી અ.સૌ. પારુલબેન તથા શ્રી ભાસ્કરદાદા દવે (લોકાહિત ફાઉન્ડેશનના અધ્યક્ષ)ના સુપુત્રી ચિ.સીમાના શુભલગ્ન વેરાવળ-સોમનાથ નિવાસી ગં.સ્વ.પુષ્પાબેન તથા સ્વ.કિરીટભાઇ મહેતાના સુપુત્ર ચિ.જયકિશન સાથે તા.૭ના રવિવારના મંગલ દિન નિરધાર્યા છે.

આ પ્રસંગે અ.સૌ.મોક્ષાબેન તથા શ્રી નરેશભાઇ દવેના સુપુત્ર ચિ.વીરને યજ્ઞોપવિત ધારણ કરાવવાનું પણ નિરધાર્યુ છે. બંને પ્રસંગો ફોનિકસ રીસોર્ટ, કાલાવડ રોડ, ઇશ્વરિયા ગામના કોર્નર પર યોજાશે. શુભ નિવાસ 'ઓમ સિધ્ધિ વિનાયક' ર૭ ગાયત્રીધામ, જામનગર રોડ, રાજકોટ. મો.૯૯૧૩૧ ૩૧૩૩૦

(11:07 am IST)