Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2024

સંદીપભાઇ પોપટની સુપુત્રીના શુભલગ્નઃ ચિ. ખુશાલી - ચિ. કરણ

રાજકોટ તા. પઃ અ.સૌ. તૃપ્તિબેન તથા શ્રી સંદીપભાઇ પોપટની સુપુત્રી ચિ. ખુશાલીના શુભલગ્ન અ.સૌ. ઉર્મિલાબેન તથા શ્રી કિશોરભાઇ પરસાણાના સુપુત્ર ચિ. કરણ સાથે તા. ૭ના ગુરૃવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. આ પ્રસંગે તા. ૬ બુધવારે સવારે ૮-૩૦ લીલુડા મંડપ, ૧૦-૩૦ હલદી રસમ, સાંજે ૭ વાગે ગીત ગુંજન રાખેલ છે.

(11:27 am IST)