-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Thursday, 22nd February 2024
સાવરકુંડલાના ‘અકિલા'ના પત્રકાર દિપકભાઇ પાંધીની સુપુત્રીના શુભલગ્ન
ચિ.ડો.અમી :ચિ.ચિંતન
સાવરકુંડલાઃ પીઢ પત્રકાર સ્વ.નંદલાલભાઈ પાંધીની પૌત્રી અને અ.સૌ. અરૂણાબેન તથા દીપકભાઈ નંદલાલભાઈ પાંધીની લાડકવાઈ સુપુત્રી ચિ.ડૉ. અમીના શુભ લગ્ન રાજકોટ નિવાસી અ.સૌ.શ્રી જાગળતીબેન તથા શ્રી સુરેન્દ્રભાઈ ભીખાલાલભાઈ માનસેતાના લાડકવાયા સુપુત્ર ચી. ચિંતન સાથે તા.૨૬/૨ /૨૦૨૪ ને સોમવારના રોજ સાવરકુંડલા લોહાણા મહાજન વાડી ખાતે સગા, સ્નેહીજનોની વિશાળ હાજરીમાં નિર્ધાયા છે. તા.૨૫/૨/ના રવિવારના સાંજે ૪થી ૬ સાંજીના ગીત, ૬/૩૦ કલાકે મંડપ મુહૂર્ત અને રાત્રે ૯ કલાકે દાંડીયારાસના કાર્યક્રમો યોજાયા છે જ્યારે સોમવારના રોજ લગ્ન સમારંભ યોજાશે સમગ્ર પ્રસંગમાં પાંધી પરિવારના આમંત્રણને માન આપીને સંતો, મહંતો,રાજકીય, સામાજિક આગેવાનો હાજર રહી પ્રભુતામાં પગલા પાડતા નવદંપતીને શુભ આશીર્વાદ પાઠવશે.
(2:43 pm IST)