Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

ઉનાગર પરિવારના આંગણે ઢોલ ઢબુકયા ચિ. મયુરી - ચિ. ધ્રુવ

રાજકોટ : ઉનાગર પરિવારના આંગણે શુભ અવસર આવ્યો છે. અ. સૌ. ચંદ્રિકાબેન તથા શ્રી ચંદ્રકાંતભાઈ નાથાભાઈ ઉનાગરની સુપુત્રી ચિ. મયુરીના શુભલગ્ન ગોંડલ નિવાસી અ. સૌ. હંસાબેન તથા શ્રી કિશોરભાઈ ભીખુભાઈ દેવગાણીયાના સુપુત્ર ચિ. ધ્રુવ સાથે તા.૧૨ ડિસેમ્બરના મંગળવારના શુભદિન રાજકોટ મુકામે નિરધારેલ છે. આ પ્રસંગે ૧૦મીના રવિવારે સાંજે ૪ થી ૬ સાંજીના ગીત થશે. તા.૧૧ના સોમવારે સાંજે ૭ થી ૧૦ દાંડીયારાસ રાખેલ છે. (પ્રજાપતિ યોગેશભાઇ ઉનાગર મો. ૯૮૭૯૩ ૨૮૪૩૨)

(4:23 pm IST)