Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

પૂર્વ નગરસેવક અનિલભાઇ મકવાણાના પુત્ર ચિ.સંજયના શુભલગ્ન

                 રાજકોટ : ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમના ડીરેકટર અને રાજકોટ ભાજપના પૂર્વ  નગરસેવક, દલિત સમાજના અગ્રણી અનિલભાઇ ગાંગજીભાઇ મકવાણા તથા પૂર્વ શહેર ભાજપ કારોબારી સભ્ય બાલુબેન અનિલભાઇ મકવાણાના સુપુત્ર ચિ.સંજયના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ જયશ્રીબેન તથા જીવણભાઇ વાલજીભાઇ સુમરાની સુપુત્રી ચિ.સેજલ સાથે તા.૧૦ વસંતપંચમીના રોજ નિર્ધારેલ છે. આ અવસરે મકવાણા પરિવાર દ્વારા તા.૧૧ને સોમવારે નવદંપતિનો સત્કાર સમારોહ પોલીસ કોમ્યુનીટી હોલ, પોલીસ હેકકર્વાટર, રેસકોર્ષ રોડ, રાજકોટ ખાતે રાત્રે  ૭.૩૦થી રાખવામાં આવેલ છ.

(3:31 pm IST)