Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

ખોડીયાર માતાજીની કૃપાથી રૂડો અવસર: નરેશભાઈ બી. હિરાણીના સૂપૂત્રના શુભલગ્નઃ ચિ. ભાર્ગવ - ચિ. પિનલ

રાજકોટઃ. શ્રીમતી જ્યોતિબેન તથા શ્રી નરેશકુમાર બાબુભાઈ હિરાણી (બનાદાસ જ્વેલર્સ)ના સૂપૂત્ર ચિ. ભાર્ગવના શુભલગ્ન મોવૈયા (ગોંડલ) નિવાસી શ્રીમતી અનિતાબેન તથા શ્રી કેશવભાઈ નરશીભાઈ ખૂંટની સૂપૂત્રી ચિ. પિનલ સાથે તા. ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૯ના દિવસે કડવા પાટીદાર સમાજ, વાસાવડ રોડ, મોવૈયા ખાતે નિર્ધારેલ છે. ભોજન સમારંભ તા. ૯ શનિવારે સાંજે ૭.૩૦ વાગ્યે તુલીપ પાર્ટી પ્લોટ, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

(10:25 am IST)