Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

જોબલીયા પરિવારમાં શુભલગ્ન : ચિ.હિરલ - ચિ.પ્રદિપ : ચિ.હાર્દિકા - ચિ.ઋષિ

રાજકોટ : કુંકાવાવ નિવાસી ભીખુભાઇ બાઘાભાઇ જોબલીયાની સુપુત્રી ચિ.હિરલના શુભલગ્ન દોલતપર નિવાસી ગભરૂભાઇ રાવતભાઇ વાળાના સુપુત્ર ચિ.પ્રદિપ સાથે તેમજ ભીખુભાઇના સુપુત્ર ચિ.હાર્દિકના શુભલગ્ન મવડા નિવાસી રણજીતભાઇ રાવતભાઇ વાળાની સુપુત્રી ચિ.ઋષિતા સાથે તા.૭ અને તા.૮ના રોજ નિરધારેલ છે.

(11:22 am IST)