Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

રાજકોટનાં દરબાર રણદિપ વાળા પરિવારમાં લગ્નોત્‍સવઃચિ. પ્રિયંકાબા * ચિ.કુમાર મોહિતભાઇ

જૂનાગઢ : મુળ નડાળા હાલ રાજકોટ નિવાસી દરબાર શ્રી રણદિપ વાળા હરીશ વાળા, (વિભાગીય નિયામક એસ. ટી. જૂનાગઢ)ના સુપુત્રી ચિ.  પ્રિયંકાબાના શુભલગ્ન ક્રાંકચ નિવાસી કનુભાઇ દાદાભાઇ ડાવેરાના સુપુત્ર ચિ. કુમાર મોહિતભાઇ સાથે તા. ૬ ને મંગળવારે રાજકોટ ખાતે નિરધારેલ છે.

(5:39 pm IST)