Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

રાજકોટ જોષી પરિવામાં શુભલગ્નઃ ચિ.રાહુલ - ચિ.મહેશ્વરી

જુનાગઢ :રાજકોટ નિવાસી કિશોરભાઇ જગજીવનભાઇ જોષી અને જયશ્રી બેનના સુપુત્ર ચિ. રાહુલ ના શુભલગ્ન હનુમાન ખીજડીયા નિવાસી રમેશભાઇ લક્ષ્મણભાઇ મહેતા અને ઇન્દુબેનની સુપુત્રી ચિ. મહેશ્વરી સાથે તા.૭ ને સોમવારે નિર્ધારેલ છે.

(11:28 am IST)