Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

ડો. અશ્વિનભાઈ ઠક્કરની સુપુત્રીના શુભલગ્ન : ચિ.ધારા - ચિ.હાર્દિક

રાજકોટ : શ્રીમતી ભાવનાબેન તથા ડો. અશ્વિનભાઈ હરીલાલ ઠક્કરની સુપુત્રી ચિ. ધારા (બી.ઈ.આઈ.ટી.)ના શુભલગ્ન ભારતીબેન તથા શ્રી હિમાંશુભાઈ અમૃતલાલ અમલાણી (ભરૂચ)ના સુપુત્ર ચિ. હાર્દિક (બી.ઈ.સી.ઈ.) સાથે તા.૩ ડિસેમ્બરના રવિવારના શુભદિને રાજકોટ મુકામે નિરધારેલ છે.

(4:03 pm IST)