Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

જામકંડોરણા : જિલ્લા સહકારી બેંકના નવિનીકરણ કરેલ ભવન

જામકંડોરણા : રાજકોટ ડીસ્ટ્રીકટ કો.ઓ.બેંકની મેઇન શાખાના નનિવીકરણ કરવામાં આવેલા વિઠ્ઠલભાઇ રાદડીયા ભવનનો શુભારંભ બેંકના ચેરમેન જયેશભાઇ રાદડીયાના હસ્તે અહી કરવામાં આવ્યો હતો. આ તકે બેંકના જનરલ મેનેજર વી.એમ.સખીયા, રાજકોટ જિલ્લા દૂધ સંઘના પુર્વ ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ, કરશનભાઇ સોરઠીયા, ચિમનભાઇ પાનસુરીયા, ખીમજીભાઇ બગડા, ગૌતમભાઇ વ્યાસ સહિતના આગેવાનો તેમજ કર્મચારીઓએ હાજરી આપી હતી.(તસ્વીર : મનસુખ બાલઘા)

(11:13 am IST)